હિન્દ ન્યુઝ, સુઈગામ
સુઈગામ તાલુકા ના ગરાબંડી ના ખેડૂત ખાતેદારો ની નર્મદા નિગમ મા કપાતમાં ગયેલ જમીન નુ કપાત વળતર ના નાણા ચુકવવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમા કચ્છ બ્રાન્ચ માંથી ધ્રેચાણા માઈનોર કેનાલ નિકળેલ હતી. અંગે ખેડૂતો ને શરુંઆત મા નજીવી રકમ નું વળતર ચુકવેલ હતુ. કેનાલ નુ કામ જાહેર હિત નુ કોઈ ગરાબંડી ગામના ખેડૂતો ને અઘુરુ વળતર લઈ કેનાલ બનાવવા માટે જમીન સોપી દીધેલ હતી.
રિપોર્ટર : મનુ સોલંકી, થરાદ